Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આગામી તા. ૧૦મી ઓગસ્ટે
ખંભાળીયા તા. ર૩: ગુજરાતના વન વિભાગ દ્વારા બરડા ડુંગર દ્વારકા પોરબંદર વિસ્તારમાં લાયન સફારી શરૂ થઈ છે. જેમાં મોટા પ્રમાણમાં પ્રવાસીઓ આવી રહ્યા છે. વન વિભાગ દ્વારા બરડા ડુંગરને પણ એશિયાઈ સિંહોનું નિવાસસ્થાન બનાવાયું હોય તથા કુદરતી સૌંદર્યથી ભરપૂર તથા અનેક ઐતિહાસિક મંદિરો સાથેનો તથા અનેક વનસ્પતિઓથી ભરપૂર બરડા ડુંગરનું મહત્ત્વ વધારવા માટે આગામી તા. ૧૦-૮-૨૫ના વિશ્વ સિંહ દિન ની ઉજવણી બરડા ડુંગરમાં કરવા માટે રાજ્યના વન વિભાગ દ્વારા આયોજન થયું છે.
વિશ્વ સિંહ દિનની ઉજવણી બરડા ડુંગરમાં કરવાના સંદર્ભમાં વન વિભાગ અધિકારીઓની ટીમ સાથે સ્થળના વિકલ્પ તથા આયોજન અંગે સમિક્ષા કરવા માટે રાજ્યના વન અને પ્રવાસન મંત્રી મૂળુભાઈ બેરાએ બરડા ડુંગરના વિવિધ વિસ્તારોની મુલાકાત લીધી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial