Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર (મૂળ સતાપર) નિવાસી ઔદિચ્ય ગઢીયા બ્રાહ્મણ સ્વ. અમૃતલાલ રાવલના પુત્ર દિનેશભાઈ (માસ્તર)(ઉ.વ.૭૮) તે અનસુયાબેનના પતિ, મીનલબેન દવે, નિશા અમસરાના પિતા, સ્વ. રતિભાઈ, સ્વ. ગીજુભાઈ, સ્વ.જશુભાઈ, સ્વ.વ્રજલાલભાઈ, મંજુલાબેન પંડયાના ભાઈ, ચેતનભાઈ શાસ્ત્રી, કમલેશભાઈ વ્યાસ (ધ્રોલ), હિતેનભાઈ ચોટાઈના સાઢુભાઈ, રાજુભાઈ પંડયાના બનેવી, દેવાંગ પ્રફુલ્લભાઈ દવે (એડવોકેટ-રાજકોટ), અભિષેક નવીનચંદ્ર અમસરાના સસરા અને આર્યન દવે તથા કેદાર અમસરાના નાના તા. ૭ ના અવસાન પામ્યા છે. સદ્ગતનું બેસણું તા. ૧૦ સોમવારના સાંજે ૪:૩૦ થી ૫ દરમ્યાન નર્મદેશ્વર મહાદેવ પંચવટી, જામનગરમાં રાખેલ છે.