Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સુર્યોદયઃ ૦૬-૩૮ - સુર્યાસ્તઃ ૬-૩૯
દિવસના ચોઘડીયા
(૧) ચલ (ર) લાભ (૩) અમૃત (૪) કાળ (પ) શુભ (૬) રોગ (૭) ઉદ્વેગ (૮) ચલ
રાત્રિના ચોઘડીયા
(૧) રોગ (ર) કાળ (૩) લાભ (૪) ઉદ્વેગ (પ) શુભ (૬) અમૃત (૭) ચલ (૮) રોગ
વિક્રમ સંવતઃ ર૦૮૧, આસો સુદ-૪ :
તા. ૨૬-૦૯-ર૦૨૫, શુક્રવાર
જૈન સંવતઃ ૨૫૫૧, શાલિશકઃ ૧૯૪૭,
યુગાબ્ધ : ૫૧૨૭, પારસી રોજ : ૧૩,
મુસ્લિમ રોજઃ ૩, નક્ષત્રઃ વિશાખા,
યોગઃ વિષ્કુંભ, કરણઃ બવ
તા. ૨૬ સપ્ટેમ્બર ના દિવસે - જન્મેલાનું વર્ષફળ
આ સમયમાં નોકરી-ધંધામાં મુશ્કેલીનો સામનો કરવો પડે. સરકારી-ખાતાકીય કાર્યવાહીમાં અટવાઈ ન જવાય તેનો ખ્યાલ રાખવો પડે. ઉધારીમાં ધંધો કરવામાં આવે આપે સાવધાની રાખવી. નાણાકીય બાબતે નવા નાણાકીય જોખમો-સાહસ વધારવા નહીં. આકસ્મિક ખર્ચાઓ આવ્યા કરે. વિદ્યાર્થી વર્ગે વર્ષ પ્રારંભથી જ અભ્યાસની તૈયારી શરૂ કરી દેવી.
બાળકની રાશિઃ તુલા રપ.ર૩ સુધી પછી વૃશ્ચિક