Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આગેવાનો-સભ્યોની ઉપસ્થિતિમાં બેઠકઃ
જાનમગર તા. ર૭: જામનગરના મણિયાર મસ્જિદ ટ્રસ્ટની સામાન્ય બેઠક જ્ઞાતિના તમામ સભ્યો તથા અગ્રણીઓની ઉપસ્થિતિમાં તાજેતરમાં મણિયાર મસ્જિદ હોલ, જામનગરમાં મળી હતી. આ બેઠકમાં મણિયાર મસ્જિદ ટ્રસ્ટના પ્રમુખ તરીકે અક્રમભાઈ અનવરભાઈ સમા, ઉપપ્રમુખ તરીકે મક્સુદ ઈકબાલભાઈ સમા અને ઈરફાન મહંમદ સીદિકભાઈ સમા, મંત્રી તરીકે એમ.ડી. ફારૂકભાઈ, એમ.ડી. સાદિકભાઈ મણિયાર, જનરલ સેક્રેટરી તરીકે આસીફ નવાઝઅલીભાઈ સમા, ખજાનચી તરીકે મહમદ સહાદત ફારૂકભાઈ સમા અને જોઈન્ટ ખજાનચી તરીકે આસીફ હુશેનભાઈ મણિયારની સર્વાનુમત્તે વરણી કરવામાં આવી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial