Advertisement
Author: નોબત સમાચાર

આવતીકાલથી વડોદરા-જામનગર-વડોદરા ઈન્ટરસિટી ટ્રેન રાબેતા મુજબ દોડશેઃ રેલવે

અગાઉ રદ કરાયેલી ટ્રેન પુનઃ સ્થાપિત કરાઈ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૮: રાજકોટ રેલવે ડિવિઝન દ્વારા મુસાફરોની સુવિધા માટે નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડના બુલેટ ટ્રેન પ્રોજેકટ અંતર્ગત ગેરતપુર-અમદાવાદ રેલવે સેક્શન પર સૂચિત કામગીરીના કારણે રદ કરાયેલી ઈન્ટરસિટી ટ્રેન પુનઃ સ્થાપિત કરવામાં આવી છે.

સિનિયર ડીસીએમ સુનિલકુમાર મીનાના જણાવ્યા અનુસાર ટ્રેન નંબર ૨૨૯૫૯ વડોદરા-જામનગરની તા. ૮-૪-૨૬ અને ટ્રેન નંબર ૨૨૯૬૦ જામનગર-વડોદરાની આ ટ્રેન હવે તેના નિર્ધારિત સમય મુજબ દોડશે. જ્યારે ટ્રેન નંબર ૨૨૭૧૮, સિકંદરાબાદ-રાજકોટ તા. ૮ના વડોદરા ડિવિઝનના એક કલાક અને તા. ૮ ની ટ્રેન નંબર ૧૫૬૩૬ ગુવાહાટી-ઓખા ટ્રેન વડોદરા ડિવિઝનમાં એક કલાક રેગ્યુલર કરવામાં આવી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh