Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વકીલ મંડળની યોજાઈ બેઠકઃ
જામનગરના એડવોકેટ નિર્મળસિંહ જાડેજા સામે તાજેતરમાં સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં એક ગુન્હો નોંધવામાં આવ્યો છે. આ કેસમાં નિર્મળસિંહને ખોટી રીતે આરોપી બનાવવામાં આવ્યા છે. આ બાબતે આજે જામનગર વકીલ મંડળની પ્રમુખ ભરતભાઈ સુવાના અધ્યક્ષપદે બેઠક યોજવામાં આવી હતી. આ મુદ્દે એસપી સમક્ષ રજૂઆત માટે વિચારણા કરવામાં આવી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial