Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સૌપ્રથમ વખત અગિયાર દિવસનું આયોજનઃ
જામનગર સિંધી પંચાયત સંગઠન દ્વારા નવરાત્રિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જામનગર સિંધી સમાજ માટે આયોજીત આ મહોત્સવ ૧૧ દિવસ ચાલશે. નવરાત્રિ મહોત્સવમાં જ્ઞાતિજનો ખુબ ઉત્સાહપૂર્વક જોડાઈને ગરબે રમીને માતાજીની આરાધના કરે છે. આ પ્રસંંગે મેયર વિનોદભાઈ ખીમસૂરીયા, ભાજપ શહેર પ્રમુખ બીનાબેન કોઠારી, ડે.મેયર ક્રિષ્નાબેન સોઢા, સ્ટે. કમિટી ચેરમેન નિલેશભાઈ કગથરા, શાસક પક્ષના તેના આશિષભાઈ જોશી, શિક્ષણ સમિતિના ચેરમેન પરષોત્તમભાઈ કકનાણી વિગેરે મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial