Advertisement
Author: નોબત સમાચાર

મીઠાપુરમાં નવરાત્રિ અન્વયે લોકદરબાર

પોલીસ દ્વારા ગોઠવાયો ઘનિષ્ઠ બંદોબસ્તઃ

                                                                                                                                                                                                      

ઓખામંડળના મીઠાપુરમાં નવરાત્રિને અનુલક્ષીને પીઆઈ ડી.એન. માંઝાના અધ્યક્ષપદે લોકદરબાર યોજવામાં આવ્યો હતો. ગરબી આયોજકો, આગેવાનો સાથે પોલીસે મસલત કરી હતી. તે ઉપરાંત પોલીસના જણાવ્યા મુજબ એક પીઆઈ, પચ્ચીસ પોલીસ જવાન અને હોમગાર્ડઝ જવાનનો મળી પચ્ચાસ કર્મચારીઓ નવરાત્રિ દરમિયાન ફરજ બજાવશે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh