Advertisement
Author: નોબત સમાચાર

નગરની ભાગોળે આવેલા કેટલાક પેટ્રોલ પંપ બંધ રહેતા વાહનચાલકોને હાલાકી

ઈંધણનો પૂરતો જથ્થો હોવાની અધિકૃત માહિતી છતાં

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૦: જામનગરમાં શહેરની ભાગોળે આવેલ કેટલાક પેટ્રોલ પંપ બંધ રહેતા ઘણાં વાહનચાલકોને હાલાકી થઈ હતી. ઉલ્લેખનિય છે કે, હાલ અમેરિકા-ઈઝરાયલ અને ઈરાન વચ્ચેના યુદ્ધની સ્થિતિને લઈને ઈંધણની અછત સર્જાવાની આશંકાઓ વચ્ચે કેટલાક પંપ બંધ રહેતા પુરવઠાનો અભાવ હોવાનું ચિત્ર ઉપસવાની સાથે જ ઈંધણના વ્યાપક સંલગ્ન વ્યવસાયિક એકમોના હોદ્દેદારોએ પૂરતો પુરવઠો હોવાની અધિકૃત માહિતી આપી હતી.

પેટ્રલો-ડીઝલ સહિતના ઈંધણનો પૂરતો પુરવઠો હોવાની અધિકૃત માહિતી વચ્ચે શહેરની ભાગોળે આવેલ કેટલાક પેટ્રોલપંપ બંધ રહેતા અન્ય પેટ્રોલ પંપો ઉપર ઈંધણ ભરાવવા વાહનચાલકોની કતારો જોવા મળી હતી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh