Advertisement
Author: નોબત સમાચાર

જાણો, તા. ૧૦ સપ્ટેમ્બર, બુધવાર અને ભાદરવા વદ-ત્રીજનું પંચાંગ

સુર્યોદય:  ૬-૩૩ - સુર્યાસ્ત:  ૬-૫૭

                                                                                                                                                                   

દિવસના ચોઘડીયા

(૧) લાભ (ર) અમૃત (૩) કાળ (૪) શુભ (પ) રોગ (૬) ઉદ્વેગ (૭) ચલ (૮) લાભ

રાત્રિના ચોઘડીયા

(૧) ઉદ્વેગ (ર) શુભ (૩) અમૃત (૪) ચલ (પ) રોગ (૬) કાળ (૭) લાભ (૮) ઉદ્વેગ

વિક્રમ સંવતઃ ર૦૮૧, ભાદરવા વદ-૦૩ ઃ

તા. ૧૦-૦૯-ર૦૨૫, બુધવાર

જૈન સંવતઃ ૨૫૫૧, શાલિશકઃ ૧૯૪૭,

યુગાબ્ધ ઃ ૫૧૨૭, પારસી રોજ ઃ ૨૭,

મુસ્લિમ રોજઃ ૧૭, નક્ષત્રઃ રેવતી,

યોગઃ વૃદ્ધિ, કરણઃ બવ

તા. ૧૦ સપ્ટેમ્બર ના દિવસે - જન્મેલાનું વર્ષફળ

આ સમયમાંં વ્યવસાયિક બાબતે આપને કામકાજમાં કોઈને કોઈ મુશ્કેલી-રૂકાવટ આવ્યા કરે. સંયુક્ત  ધંધામાં, ભાગીદારીવાળા ધંધામં વાદ-વિવાદ, ગેરસમજ, મનદુઃખ થાય. નાણાકીય સુખાકારી બાબતે  આવક કરતા જાવકનું પ્રમાણ વધી જતા આપને ચિંતા-ઉચાટ રહેવા પામે. આરોગ્ય નરમ-ગરમ રહેવા  પામે. સામાજિક-જાહેર જીવન ક્ષેત્રે વ્યસ્તતામાં વધારો થવા પામે. કામની કદર થાય.

બાળકની રાશિઃ મીન ૧૬.૦૩ સુધી પછી મેષ



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh