Advertisement
Author: નોબત સમાચાર

આર્યસમાજ દ્વારા શ્રાવણી ઉપાકર્મ વિધિ કાર્યક્રમ યોજાયો

                                                                                                                                                                                                      

જામનગરની આર્યસમાજ સંસ્થા દ્વારા શ્રાવણી ઉપાકર્મ વિધિ કાર્યક્રમ અને હૈદ્રાબાદ બલિદાન દિવસ સમારોહ યોજાયા હતાં. જેમાં બે બહેનો સહિત ત્રણ વ્યક્તિઓએ નવા યજ્ઞોપવિત ધારણ કર્યા હતાં. શ્રાવણી ઉપાકર્મ વિધિના બ્રહ્મા પદે અંકુલ શાસ્ત્રી, અંકિત શાસ્ત્રી અને દિપકભાઈ ઠક્કર રહ્યા હતાં. આ કાર્યક્રમમાં આર્યસમાજના માનદ્મંત્રી નરેન્દ્રભાઈ મહેતા, ઉપમંત્રી ધવલભાઈ બરછા, કોષાધ્યક્ષ વિનોદભાઈ નાંઢા, પુસ્તકાધ્યક્ષ મનોજભાઈ નાંઢા, અંતરંગ સદસ્યો, સર્વે સભાસદો, શ્રીમદ્ દયાનંદ કન્યા વિદ્યાલયના માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગના આચાર્યા પ્રફુલ્લાબેન રૂપડિયા, પ્રાથમિક વિભાગના આચાર્યા સંગીતાબેન મોતીવરસ, શિક્ષિકા બહેનો તેમજ અન્ય સદસ્યો ઉપસ્થિત રહ્યા હતાં.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh