Advertisement
Author: નોબત સમાચાર

ખંભાળીયાઃ એસટી ડેપોને છ નવી બસોની ફાળવણી

                                                                                                                                                                                                      

ખંભાળીયા તા. ૨૭: રાજ્ય સરકાર દ્વારા ખંભાળીયા એસ.ટી. ડેપોને નવી છ બસો ફાળવવામાં આવતા આજે ખંભાળીયા બસ ડેપોમાં રાજ્ય વન અને પ્રવાસન મંત્રી મૂળુભાઈ બેરા તથા આગેવાનોના હસ્તે આ છ બસોનું લોકાર્પણ થશે. તથા સાંજે રાજ્યમંત્રી શીરેશ્વર લોકમેળાની મુલાકાતે જશે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh