Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સોની રતિલાલ બગિયાના સહયોગથી
ખંભાળિયાતા. ર૭: ખંભાળિયાની લલિતાબેન બદિયાણી હોસ્પિટલના ઉપક્રમે માનવસેવા સમિતિ દ્વારા દાતા સોની રતિલાલ બગિયા (રામ જ્વેલર્સ) ના આર્થિક સહયોગથી તા. ૩૧-૮-ર૦રપ ના સવારે ૯ થી ૧૧-૩૦ વાગ્યા સુધી લોહાણા વિદ્યાર્થી ભવન, ખંભાળિયામાં વિનામૂલ્યે નેત્રયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં જરૂરિયાતવાળા દર્દીઓના મોતિયાના ઓપરેશન રાજકોટની રણછોડદાસ બાપુ હોસ્પિટલમાં કરી વિનામૂલ્યે નેત્રમણિ બેસાડી આપવામાં આવશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial