Advertisement
Author: નોબત સમાચાર

કચ્છી લોહાણા મિત્ર મંડળ દ્વારા દરિયાલાલ જયંતીની ઉજવણી કરાશે

દરિયાલાલ જયંતી પાટોત્સવ નિમિત્તે

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૮: જામનગરના કચ્છી લોહાણા મિત્ર મંડળ દ્વારા આ વર્ષે પણ દરિયાલાલ જયંતીની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે.

તા. ર૦-૩-ર૦ર૬ ના દરિયાલાલ જયંતી પાટોત્સવ દિન નિમિત્તે રાત્રે ૮ વાગ્યે પંચેશ્વર ટાવર પાસે, લોહાણા મહાજન વાડીમાં આરતી થશે અને ત્યારપછી ૮-૩૦ વાગ્યે સમૂહ પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. આરતી પ્રસંગે ઉડેરોલાલના ભજનો અને ભારાણાોમાં બહેનો ઉપસ્થિત રહેશે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh