Advertisement
Author: નોબત સમાચાર

ખંભાળીયામાં નોરતામાં લાઈટ ગુલ ન થવી જોઈએ... વીજતંત્રને આવેદન

ક્ષતિઓ હોય તો જરૂરી સમારકામ વહેલું કરાવી લેજો...

                                                                                                                                                                                                      

ખંભાળીયા તા. ૧૭: ખંભાળીયામાં શહેરમાં નવરાત્રિ મહોત્સવ દરમિયાન વીજ વિક્ષેપ ના થાય તે માટે વીજતંત્રને આવેદન અપાયું છે.

આગામી તા. ૨૨-૯થી શક્તિનું પર્વ નવરાત્રિ શરૂ થતું હોય ખંભાળીયા શહેરમાં અનેક સ્થળે નાની-મોટી ગરબીનું આયોજન થયું હોય તથા અનેક હિન્દુઓ આ પર્વમાં અનુષ્ઠાન કરતા હોય તથા ગરબી જોવા પરિવાર જતો હોય મહિલાઓ સાથે મોટી સંખ્યામાં નીકળતા હોય નવરાત્રિ દરમિયાન વીજ વિક્ષેપ ના થાય તથા સમારકામ વહેલું કરવાની માંગ સાથે ભાજપ અગ્રણી ઈન્દ્રજીતસિંહ ૫રમારે વીજ તંત્રને આવદનપત્ર પાઠવ્યું હતું.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh