Advertisement
Author: નોબત સમાચાર

જામનગર શહેર ભાજપના નવનિયુક્ત પ્રભારી ખીજડા મંદિરની મુલાકાતે

પૂ.કૃષ્ણમણીજી મહારાજે પાઠવ્યા આશિષઃ

                                                                                                                                                                                                      

તાજેતરમાં શહેર ભાજપ સંગઠનના પ્રભારી તરીકે ધનસુખભાઈ ભંડેરીની નિમણૂક કરવામાં આવી છે. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી પહેલા સંગઠનમાં આ નવી અગત્યની જવાબદારી મળતા ધનસુખભાઈ દ્વારા નગરના શ્રીપ નવતનપુરીધામ ખીજડા મંદિરની મુલાકાત લેવામાં આવી હતી. આ તકે ખીજડા મંદિરના મહંત પૂ. કૃષ્ણમણીજી મહારાજ દ્વારા ધનસુખભાઈને ખેસ અર્પણ કરી આશીર્વાદ પાઠવવામાં આવ્યા હતા. આ તકે સંસ્થા સંલગ્ન કિંજલભાઈ કારસરીયા પણ ઉપસ્થિત રહ્યા હતા.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh