Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
'છોટીકાશી' માં ભગવાન ગજાનનને પ્રિય હજારો લાડુ ધરવામાં આવ્યા
'છોટીકાશી' જામનગરમાં કૃષ્ણનગર શેરી નં. ૪ માં જય અંબે મિત્ર મંડળના સાર્વજનિક ગણેશોત્સવમાં ૧૫,૫૫૧ લાડુનો ભોગ ભગવાન ગજાનને અર્પણ કરવામાં આવ્યો હતો. ૫૦૦ કિલો ઘઉંનો લોટ, ૨૫૦ કિલો ગોળ, ૩૦ તેલના ડબા, ૧૦ ઘી ના ડબા તથા ૪૦ કિલો કાજુ-કિસમીસ સહિતની ખાદ્યસામગ્રીથી તૈયાર થયેલ ૧૫ હજારથી વધુ લાડુ ભગવાનને ધરાવેલ ભક્તોમાં વિતરણ કરી દેવાશેે. આ ઉપરાંત ૪ હજાર જેટલા લાડું અબોલ પશુઓને ખવડાવવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, જય અંબે મિત્ર મંડળ દ્વારા ર૧ વર્ષથી આવુ ભવ્ય આયોજન કરવામાં આવે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial