Advertisement
Author: નોબત સમાચાર

જામનગર મહાનગરપાલિકા દ્વારા આવતીકાલે તિરંગાયાત્રાનું આયોજન

સાંસદ-ધારાસભ્ય સહિતની ઉપસ્થિતિમાં

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૧: જામનગર મહાનગરપાલિકા દ્વારા ૧પ મી ઓગસ્ટ અંતર્ગત અને 'હર ઘર તિરંગા' અભિયાન અન્વયે તિરંગાયાત્રાનું આયોજન તા. ૧૧/૮ ને મંગળવારે કરવામાં આવ્યું છે. ડે. મેયર ક્રિષ્નાબેન સોઢાના અધ્યક્ષસ્થાને આયોજીત આ તિરંગાયાત્રાનો પ્રારંભ સવારે ૮ વાગ્યે લાખોટા તળાવ ગેટ નં. ૧, જામનગરથી થશે અને રણજીતનગરમાં આવેલ સરદાર પટેલની પ્રતિમાએ પહોંચશે. જ્યાં તિરંગાયાત્રાનું સમાપન થશે. આ તકે સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્યો દિવ્યેશભાઈ અકબરી અને રિવાબા જાડેજા, સ્ટે. કમિટીના ચેરમેન નિલેશભાઈ કગથરા, વિરોધ પક્ષના નેતા ધવલભાઈ નંદા, કમિશનર ડી.એન. મોદી વિગેરે ઉપસ્થિત રહેશે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh