Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પ્રકૃત્તિ પ્રેમી ભગવાન શ્રીકૃષ્ણને આજે દ્વારકાના દ્વારકાધીશ મંદિરમાં અષાઢ મહિનાની અમાસ અર્થાત હરિયાળી અમાસ નિમિત્તે લીલા રંગના વસ્ત્રોનો શણગાર કરવામાં આવ્યો હતો. તેમજ શ્રીજીની આસપાસ અને નીજ મંદિરમાં લીલા વૃક્ષોનો શણગાર પણ કરવામાં આવ્યો હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial