Advertisement
Author: નોબત સમાચાર

ચિરવિદાય

જામનગર નિવાસી મો.કાસીમ અબ્દુલ કાદીર અલ્વારે, તે ડો. વસીમ , ઈમરાન, ઈરફાન, શાહીન ના પિતાનું તા. ૩૦ જૂનના અવસાન થયું છે. સદ્ગતનું બેસણુ તા. ૩ ને ગુરૂવારે સાંજે ૫ થી ૬ ગીતામંદિર, મહાવીર સોસાયટી, જામનગરમાં રાખેલ છે.



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh