Advertisement
Author: નોબત સમાચાર

દયારામ લાયબ્રેરીમાં જ્ઞાનવર્ધક પુસ્તકોની ભેટ અર્પણ

લાયન્સ ક્લબ (ક્વીન્સ) તથા શ્રી શક્તિદળ સેવા ટ્રસ્ટ દ્વારા

                                                                                                                                                                                                      

જામનગરમાં સેવાકીય પ્રવૃત્તિઓમાં કાર્યરત શ્રીશક્તિદળ સેવા ટ્રસ્ટ તથા લાયન્સ ક્લબ (ક્વીન્સ) દ્વારા જામનગરની દયારામ લાયબ્રેરીમાં પ૦૦ થી વધુ જ્ઞાનવર્ધક પુસ્તકોની ભેટ અર્પણ કરવામાં આવી હતી. આ પ્રસંગે બન્ને સંસ્થાના હોદ્દેદારો-સભ્યો સર્વશ્રી દર્શકભાઈ માધવાણી, ગીતાબેન સાવલા, ધ્રુવી રાકેશ સોમપુરા, જયશ્રીબેન રોહિતભાઈ જોષી, પ્રો. હસમુખભાઈ પડીઆ, એમ.યુ ઝવેરી, દિલીપભાઈ સાવલા, ઓતમચંદભાઈ, સતિષભાઈ ભટ્ટ, કિશોરભાઈ રાજાણી, લાયબ્રેરીના કારોબારી સભ્યો વિનુભાઈ ધ્રુવ, પ્રફુલભાઈ મહેતા, સુનિલભાઈ ઝાલા, સ્ટાફના સભ્યો હાજર રહ્યા હતાં તે વેળાની તસ્વીર.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh