Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ર૧: જૈનોના મહાપર્વ પર્યુષણ દરમિયાન શહેરના જૈન દેરાસરો, ઉપાશ્રયો, વાડીઓ આસપાસ મોટી સંખ્યામાં જૈન સમાજના બાળકો, મહિલાઓ, ભાવિકો, વૃદ્ધો સેવા-પૂજા, વ્યાખ્યાન, ધાર્મિક ક્રિયાઓ, નાતજમણ વગેરે માટે આવતા-જતા હોય છે ત્યારે શહેરના આણદાબાવા ચકલો, મહાલક્ષ્મી ચોક, પંચેશ્વર ટાવર, બારોટ ફળી, ચાંદીબજાર, ઓશવાળ કોલોની, હરિયા સ્કૂલ, કામદાર કોલોની, પ્રતાપ વિલાસ પેલેસ, લાલવાડી વિગેરે વિસ્તારોમાં પોલીસ પેટ્રોલીંગ, મહિલા પોલીસ સાથે કડક બંદોબસ્ત તથા ટ્રાફિક વ્યવસ્થા જળવવા જૈન અગ્રણી નીતિનભાઈ સોલાણીએ રજૂઆત કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial