Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આગામી તા. રપ અને ર૬ ના દિવસોએ
જામનગર તા. ૨૫: શલ્યતંત્ર વિભાગ આઈ.ટી.આર.એ. દ્વારા ડાયાબિટીસના કારણે ન રૂઝાતા ઘા ના નિદાન અને સારવારની સુવિધા વિનામૂલ્યે તા. રપ અને ર૬ ના સવારે ૯ થી ૧ર અને સાંજે ૪ થી ૬ વાગ્યા દરમિયાન રૂમ નં. ૧૦૬, પહેલો માળ, પંચકર્મ ભવન, ધન્વન્તરિ મેદાન પરિસર, આઈ.ટી.આર.એ. કેમ્પસ, જામનગરમાં કરવામાં આવશે. ન્યૂરોપેથી અને અર્ટેરિઅલ ડોપ્લર તપાસ પણ નિઃશુલ્ક કરી આપવામાં આવશે. જેમાં પ્રો.ટી.એસ. દૂધમલ, વૈદ્ય જોષી, વૈદ્ય મેઘાણી સહિતના તજજ્ઞો સેવા આપશે. જનતાને આ સુવિધાનો લાભ લેવા ઈટ્રાના ડાયરેક્ટર પ્રો. તનુજા નેસરી દ્વારા જણાવાયું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial