Advertisement
Author: નોબત સમાચાર

જાણો, તા. ૧૧ નવેમ્બર, મંગળવાર અને કારતક વદ સાતમનું પંચાંગ

સુર્યોદય: ૬-૫૭ - સુર્યાસ્ત: ૬-૦૫

                                                                                                                                                                                                      

દિવસના ચોઘડીયા

(૧) રોગ (ર) ઉદ્વેગ (૩) ચલ (૪) લાભ (પ) અમૃત (૬) કાળ (૭) શુભ (૮) રોગ

રાત્રિના ચોઘડીયા

(૧) કાળ (ર) લાભ (૩) ઉદ્વેગ (૪) શુભ (પ) અમૃત (૬) ચલ (૭) રોગ (૮) કાળ

વિક્રમ સંવતઃ ર૦૮૧, કારતક વદ-૭:

તા. ૧૧-૧૧-ર૦૨૫, મંગળવાર

જૈન સંવતઃ ૨૫૫૨, શાલિશકઃ ૧૯૪૭,

યુગાબ્ધ: ૫૧૨૭, પારસી રોજ: ૨૯,

મુસ્લિમ રોજઃ ૧૯, નક્ષત્રઃ કર્ક,

યોગઃ શુભ, કરણઃ વિષ્ટિ

તા. ૧૧ - નવેેમ્બર ના દિવસે - જન્મેલાનું વર્ષફળ

આ સમયમાં કૌટુંબિક-પારિવારિક કામકાજ અંગે દોડધામ-શ્રમ-ખર્ચ જણાય. વ્યવસાયિક બાબતે  વર્ષના પ્રારંભિક સમયમાં સરળતા રહે, પરંતુ ત્યારબાદ વર્ષમાં મધ્ય સુધીનો સમય દોડધામનો રહે.  શત્રુ-વિરોધીઓથી સાવધાની રાખવી. યાત્રા-પ્રવાસનું આયોજન શક્ય બને. વાદ-વિવાદથી સંભાળવું.  બહારનું ખાવા-પીવામાં આપે કાળજી રાખવી ૫ડે.

બાળકની રાશિઃ કર્ક



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh