Advertisement
Author: નોબત સમાચાર

જાણો, તા. ર૩ જુલાઈ, બુધવાર અને અષાઢ વદ ચૌદશનું પંચાંગ

સુર્યોદય : ૬-૧૬ - સુર્યાસ્ત : ૭-૩૧

                                                                                                                                                                                                      

દિવસના ચોઘડીયા

(૧) લાભ (ર) અમૃત (૩) કાળ (૪) શુભ (પ) રોગ (૬) ઉદ્વેગ (૭) ચલ (૮) લાભ

રાત્રિના ચોઘડીયા

(૧) ઉદ્વેગ (ર) શુભ (૩) અમૃત (૪) ચલ (પ) રોગ (૬) કાળ (૭) લાભ (૮) ઉદ્વેગ

વિક્રમ સંવતઃ ર૦૮૧, અષાઢ વદ-૧૪ :

તા. ૨૩-૦૭-ર૦૨૫, બુધવાર

જૈન સંવતઃ ૨૫૫૧, શાલિશકઃ ૧૯૪૭,

યુગાબ્ધ : ૫૧૨૭, પારસી રોજ : ૧૩,

મુસ્લિમ રોજઃ ૨૭, નક્ષત્રઃ આદ્રા,

યોગઃ વ્યાઘાત, કરણઃ વિષ્ટિ

તા. ૨૩ જુલાઈ ના દિવસે - જન્મેલાનું વર્ષફળ

આ સમયમાં નોકરી-ધંધામાં આપના દોડધામ-શ્રમમાં વધારો જણાય. સીઝનલ ધંધામાં હરિફવર્ગથી  મુશ્કેલી રહ્યાં કરે. કૌટુંબિક-પારિવારિક કામ અંગે પત્ની-સંતાનનો સાથ-સહકાર મળી રહે.  યાત્રા-પ્રવાસનું આયોજન શક્ય બને. આરોગ્યની કાળજી રાખવી પડે. બહારના ખાન-પાન,  આહાર-વિહાર ઉપર નિયંત્રણ રાખવું. નાણાકીય સ્થિતિમાં સુધાર આવે.

બાળકની રાશિઃ મિથુન



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh