Advertisement
Author: નોબત સમાચાર

ખંભાળિયામાં વિનામૂલ્યે નેત્રયજ્ઞ

સોની રતિલાલ બગિયાના સહયોગથી

                                                                                                                                                                                                      

ખંભાળિયાતા. ર૭: ખંભાળિયાની લલિતાબેન બદિયાણી હોસ્પિટલના ઉપક્રમે માનવસેવા સમિતિ દ્વારા દાતા સોની રતિલાલ બગિયા (રામ જ્વેલર્સ) ના આર્થિક સહયોગથી તા. ૩૧-૮-ર૦રપ ના સવારે ૯ થી ૧૧-૩૦ વાગ્યા સુધી લોહાણા વિદ્યાર્થી ભવન, ખંભાળિયામાં વિનામૂલ્યે નેત્રયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં જરૂરિયાતવાળા દર્દીઓના મોતિયાના ઓપરેશન રાજકોટની રણછોડદાસ બાપુ હોસ્પિટલમાં કરી વિનામૂલ્યે નેત્રમણિ બેસાડી આપવામાં આવશે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh