Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
એસપીએ મોમેન્ટો-પ્રમાણપત્ર અર્પણ કર્યાઃ
જામનગરના સિટી સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવી ચૂકેલા એએસઆઈ બહાદુરસિંહ આર. જાડેજા, સિટી સી ડિવિઝન પોલીસ સ્ટેશનના એએસઆઈ ભરતભાઈ એન. સુવારીયા, ટ્રાફિક શાખામાં એએસઆઈ દેવાયતભાઈ આર. સંઈડા, સુરેશભાઈ એસ. પરમાર વયમર્યાદાના કારણે નિવૃત્ત થતાં તેઓનો વિદાય સમારંભ પોલીસવડા પ્રેમસુખ ડેલુ દ્વારા યોજવામાં આવ્યો હતો. મોમેન્ટો અને પ્રમાણપત્ર આપી તમામનું સન્માન કરવામાં આવ્યું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial