Advertisement
Author: નોબત સમાચાર

જામનગરના ત્રણ પોલીસ કર્મચારી નિવૃત્ત

એસપીએ મોમેન્ટો-પ્રમાણપત્ર અર્પણ કર્યાઃ

                                                                                                                                                                                                      

જામનગરના સિટી સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવી ચૂકેલા એએસઆઈ બહાદુરસિંહ આર. જાડેજા, સિટી સી ડિવિઝન પોલીસ સ્ટેશનના એએસઆઈ ભરતભાઈ એન. સુવારીયા, ટ્રાફિક શાખામાં  એએસઆઈ દેવાયતભાઈ આર. સંઈડા,  સુરેશભાઈ એસ. પરમાર વયમર્યાદાના કારણે નિવૃત્ત થતાં તેઓનો વિદાય સમારંભ પોલીસવડા પ્રેમસુખ ડેલુ દ્વારા યોજવામાં આવ્યો હતો. મોમેન્ટો અને પ્રમાણપત્ર આપી તમામનું સન્માન કરવામાં આવ્યું હતું.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh