Advertisement
Author: નોબત સમાચાર

સરસ્વતી સન્માન, વડીલ વંદના તથા કર્મકાંડી ભૂદેવ સન્માનનું આયોજન

ઔદિચ્ય ગઢીયા બ્રહ્મસમાજ દ્વારા

                                                                                                                                                                                                      

જામનગર તા. ૭: જામનગરના ઔદિચ્ય ગઢીયા બ્રહ્મસમાજ દ્વારા તા. ૧૨-૭-૨૫ના સાંજે ૪ વાગ્યે ત્રિમંદિર સાંસ્કૃતિક હોલ, ત્રિમંદિર, ગુલાબનગર રોડ, જામનગરમાં સરસ્વતી સન્માન, વડીલ વંદના તથા કર્મકાંડી ભૂદેવનું સન્માન કરવાના સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. આ સમારોહ સાથે યોજાનાર ભોજન સમારંભના પાસ મેળવવા માટે કિરીટભાઈ ઠાકર (મો.૯૪૨૬૯ ૬૩૨૮૦),  કમેલશભાઈ ભટ્ટ (મો.૯૪૨૮૩ ૧૬૪૧૦), કપીલભાઈ રાવલ (મો.૮૪૮૮૯ ૬૩૮૮૭), સુરેશભાઈ જોશી (મો.૬૩૫૫૩ ૦૯૬૭૭) અને જીજ્ઞેશભાઈ વ્યાસ (મો.૯૪૨૭૬ ૮૮૫૨૫) નો સંપર્ક કરવોે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh