Advertisement
Author: નોબત સમાચાર

નેત્ર નિદાન કેમ્પ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૪: શિવશક્તિ ક્લિનિક તથા રણછોડદાસજી બાપુ આશ્રમના સહયોગથી નિઃશુલ્ક નેત્ર નિદાન કેમ્પ તા. ૧૦-૭-૨૫ ને ગુરૂવારે સવારે ૯:૩૦ થી ૧૨:૩૦ દરમ્યાન સાધના કોલોની, ઝુલેલાલ મંદિર, જામનગરમાં યોજવામાં આવ્યો છે. મોતીયાના ઓપરેશન માટે દર્દીઓને રાજકોટ મોકલવામાં આવશે. જ્યાં તેઓને આવવા-જવા, રહેવા-જમવા સહિતની સેવાઓ નિઃશુલ્ક પૂરી પાડવામાં આવશે. કેમ્પમાં આવનારે આધારકાર્ડ તથા મોબાઈલ નંબર સાથે રાખવા રમેશ લાખાણીએ જણાવ્યું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh