Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગરમાં આગામી તા. ૨૭મી એ
જામનગર તા. ૨૩: તળાવ ફળી ખવાસ જ્ઞાતિ દ્વારા સરસ્વતી સન્માન સમારોહનું આયોજન તા. ૨૭ના સાંજે ૫ થી ૮ વાગ્યા દરમ્યાન ધીરૂભાઈ અંબાણી વાણિજ્ય ભવન, રાજપાર્ક સામે, જામનગરમાં કરવામાં આવ્યું છે. જેમાં કે.જી. થી ઉચ્ચ ડિગ્રી અભ્યાસમાં ઉત્તીર્ણ થનારા જ્ઞાતિના તેજસ્વી વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવશે. જ્ઞાતિજનોએ આ તકે ઉપસ્થિત રહેવા પ્રમુખ મહેશભાઈ ચૌહાણ દ્વારા જણાવાયુ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial