Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર મહાનગરપાલિકા દ્વારા
જામનગર તા. ૧૫: જામનગરનાં પાંચ હાટડી વિસ્તારમાં એક જર્જરિત મકાન મહાનગરપાલિકા દ્વારા તોડી પાડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
જામનગરમાં પાંચ હાટડી વિસ્તારમાં એક જર્જરિત મકાન જે વર્ષોથી ખાલી અવસ્થામાં હતું જે ભયજનક હોવાથી શનિવારે મહાનગર પાલિકા દ્વારા તોડી પાડવામાં આવ્યું હતું. આ કામગીરી સમયે સમગ્ર વિસ્તારનો કોર્ડન કરી લેવામાં આવ્યો હતો. જેથી પાડતોડ સમયે કોઈને નુકસાન પહોંચે નહીં આ પછી બે માળનું મકાન તોડી પાડવામાં આવ્યું હતું.
આજુબાજુમાં રહેતા લોકોની સલામતિ હેતુથી આ મકાન તોડવાની કામગીરી કરવામાં આવી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial