Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
અન્યત્ર નવા મંદિરમાં શિવલીંગ સ્થપાયુંઃ
જામનગરમાં તળાવના પાછલા ભાગમાં નવો રસ્તો બનાવવા આજે નડતરરૂપ બાંધકામ દૂર કરવામાં આવ્યા હતાં, જેમાં એક મંદિરનો પણ સમાવેશ થાય છે. જુની આર.ટી.ઓ. કચેરી પાસેથી મીગ કોલોનીના છેવાડાના જંગલેશ્વર મહાદેવ મંદિર સુધી નવા રસ્તાની સુવિધા કરવામાં આવી રહી છે, જેમાં નડતરરૂપ ઝાડી-ઝાંખરા, ઓટલા, મંદિર વગેરેને દૂર ખસેડવામાં આવ્યા હતાં. ખાસ કરીને આ મહાદેવ મંદિર નડતરરૂપ હોવાથી થોડા દિવસો પહેલા જ એ વિસ્તારમાં આ મંદિરનું બાંધકામ કરી લેવાયું હતું, અને ગઈકાલે જ આ મંદિરમાંથી મહાદેવને શિવલીંગને મંદિરમાં પુનઃ સ્થાપન કરવામાં આવ્યું હતું, અને આજે જુનું મંદિર તોડી પાડવામાં આવ્યું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial