Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ખંભાળીયા ન.૫ા.ની નબળાઈ !
ખંભાળીયા તા. ૨૧: ખંભાળીયા પાલિકાના વોર્ડ-૧ના સદસ્ય લાખીબેન આલાભાઈ પતાણી દ્વારા ખંભાળીયા પાલિકા ઘી નદીની સફાઈ ન કરતી હોય, ગંદકી તથા રોગચાળાને આમંત્રણ સમાન નદીમાં અતિ ગંદકી હોય, કચરો હોય, નદીને ચોખ્ખી કરવા આગામી તા. ૨૯ થી સ્વચ્છતા અભિયાન જાહેર કરીને લોકોને જોડાવા અનુરોધ કર્યો છે.
શહેરમાં મચ્છરો તથા રોગચાળાના ઉપદ્રવ માટે ઘી નદીની ગંદકી પણ જવાબદાર હોય પાલિકા તંત્રની જવાબદારી નદી સ્વચ્છ રાખવાની છે. ત્યારે જો પાલિકા તેમ નહીં કરે તો પાલિકા સદસ્ય જાતે લોકોની મદદથી નદી સફાઈનું અભિયાન શરૂ કરશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial