Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ઓટોમેટિક સિગ્નલ સિસ્ટમનું કામ હાથ ધરાતા
જામનગર તા. ર૭: અમદાવાદ-વિરમગામ સેક્શનમાં ઓટોમેટિક સિગ્નલ સિસ્ટમ સ્થાપિત કરવા માટે રેલવે દ્વારા બ્લોક લેવામાં આવનાર છે. આથી આવતીકાલ તા. ર૮ ની જામનગર-વડોદરા ઈનટરસિટી ટ્રેન રદ્ કરવામાં આવી છે.
તા. ર૭ ના આ ટ્રેન વડોદરાથી ઉપડશે નહીં અને આ ટ્રેન જામનગર આવશે નહીં. એટલે કે તા. ર૮ને રવિવારે જામનગરથી રવાના થશે નહીં.
જ્યારે તા. ર૮-૧ર-ર૦રપ થી ઓખા-અમદાવાદ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન તેના નિર્ધારિત માર્ગ વિરમગામ-ચાંદલોડિયા અમદાવાદના બદલે વિરમગામ, કટોસણા રોડ, કલોલ-અમદાવાદ રૂટ ઉપર ચાલશે. એટલે કે આણંદ-સાબરમતી જશે નહીં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial