Advertisement
Author: નોબત સમાચાર

દ્વારકામાં યોજાયેલા ૧૨૦મા નિઃશુલ્ક નેત્રયજ્ઞમાં ૨૭૮ દર્દીઓએ લાભ લીધો

                                                                                                                                                                                                      

દ્વારકા તા. ૨૭: ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી દ્વારા અને પૂ. રણછોડદાસબાપુ ચેરી. હોસ્પિટલ-રાજકોટ, માતૃશ્રી મોંઘીબેન હ.વિ.ગો.મે.ચે.ટ્રસ્ટ  દ્વારકા દ્વારા યોજાયેલ ૧૨૦મો નિઃશુલ્ક નેત્રયજ્ઞમાં કુલ ૨૭૮ દર્દીઓને તપાસી ટ્રીટમેન્ટ આપવામાં આવેલ. જે પૈકી ૧૩૯ દર્દીઓને મોતીયાના ઓપરેશનની આવશ્યકતા હોય, કેમ્પના દિવસે જ તેમને રાજકોટ લઈ જઈ નિઃશુલ્ક મોતીયાનું ઓપરેશન કરાવી નેત્રમણી બેસાડી ટ્રીટમેન્ટ કરી પરત દ્વારકા લાવેલ. દર્દીઓને લાવવા-લઈ જવા, રહેવા-જમવાની સુવિધા પણ વિનામૂલ્યે આપવામાં આવી હતી. આ કેમ્પને સફળ બનાવવામાં સૌ કાર્યકરોએ જહેમત ઉઠાવી હતી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh