Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ર૩: શ્રી ગાયત્રી શક્તિપીઠ-જામનગર દ્વારા ગર્ભવતી મહિલાઓ માટે 'મારા તુલસી-મારા સંસ્કાર' શિબિર તા. ર૪/૭ ને ગુરુવારે સાંજે ૪ થી ૬ વાગ્યા દરમિયાન શ્રી ગાયત્રી શક્તિપીઠ, સરૂસેક્શન રોડ, શિવમ્ પેટ્રોલ પંપની પાછળ, જામનગરમાં યોજવામાં આવી છે. શિબિરમાં ગર્ભવતી બહેનો જ જોડાઈ શકશે. શિબિરમાં જોડાનાર બહેનોને તુલસીનો છોડ આપવામાં આવશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial