Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
અપહરણ કરી લીધાનો પણ આક્ષેપઃ
જામનગર તા. ૯: જામજોધપુર પંથકની સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ ગુજારવાના આરોપમાં જેલહવાલે રહેલા આરોપીને જામીન મુક્ત કરવાનો આદેશ કરાયો છે.
જામજોધપુર પંથકમાં વસવાટ કરતી એક સગીરાનંુ લગ્નની લાલચ આપી અપહરણ કરી નિલેશ બટુકભાઈ મોરી નામના શખ્સે તેણી પર દુષ્કર્મ ગુજાર્યાની ત્રણ વર્ષ પહેલાં પોલીસમાં ફરિયાદ કરાઈ હતી.
આ ગુન્હામાં બે વર્ષ પછી પોલીસે નિલેશ મોરીને થાન ગામાંથી પકડી પાડ્યો હતો અને જેલહવાલે કર્યાે હતો. આ આરોપીએ જામીન મુક્ત થવા અરજી કરતા અદાલતે તેના વકીલ નયન કનખરાની દલીલો ગ્રાહ્ય રાખી રૂ.રપ હજારના જામીન પર તેને મુક્ત કરવાનો હુકમ કર્યાે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial