Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
લોહાણા મહાજન-સ્કેબલ અને નોબતના સહયોગથી
ભાટીયા તા. ૩: ભાટીયાના રઘુવંશી તેજસ્વી તારલાઓનો સરસ્વતિ સન્માન સમારોહ ૨૦૨૪-૨૫ તા. ૪-૧૧-૨૫ને મંગળવારના રોજ સાંજે ૪:૩૦ વાગ્યે લોહાણા મહાજન વાડીમાં યોજાશે. આ સરસ્વતિ સન્માન સમારોહ ભાટીયા લોહાણા મહાજન, સ્કેબલ લિમિટેડ ભાટીયા- 'નોબત' દૈનિક, જામનગરના સહયોગથી યોજાશે. જેમાં ભાટીયાના દરેક લોહાણા પરિવારોને ઉપસ્થિત રહેવા ભાટીયા લોહાણા મહાજન દ્વારા અનુરોધ કરાયો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial