Advertisement
Author: નોબત સમાચાર

જાણો, તા. ૧૯ ઓકટોબર, રવિવાર અને આસો વદ તેરસનું પંચાંગ

સુર્યોદય : ૬-૪૬ - સુર્યાસ્ત : ૬-૧૮

                                                                                                                                                                                                      

દિવસના ચોઘડીયા

(૧) ઉદ્વેગ (ર) ચલ (૩) લાભ (૪) અમૃત (પ) કાળ (૬) શુભ (૭) રોગ (૮) ઉદ્વેગ

રાત્રિના ચોઘડીયા

(૧) શુભ (ર) અમૃત (૩) ચલ (૪) રોગ (પ) કાળ (૬) લાભ (૭) ઉદ્વેગ (૮) શુભ

વિક્રમ સંવતઃ ર૦૮૧, આસો વદ-૧૩ :

તા. ૧૯-૧૦-ર૦૨૫, રવિવાર

જૈન સંવતઃ ૨૫૫૧, શાલિશકઃ ૧૯૪૭,

યુગાબ્ધ : ૫૧૨૭, પારસી રોજ : ૬,

મુસ્લિમ રોજઃ ૨૬, નક્ષત્રઃ ઉત્તર ફાલ્ગુની,

યોગઃ ઐન્દ્ર, કરણઃ વિષ્ટિ

 

તા. ૧૯ ઓક્ટોબર ના દિવસે - જન્મેલાનું વર્ષફળ

આ સમયમાં નોકરી-ધંધામાં કામમાં સાનુકૂળતા મળી રહે. આપના ગણતરી-ધારણા પ્રમાણેનું કામકાજ  થવાથી આપનો કામ કરવાનો ઉત્સાહ વધે. રાજકિય-સરકારી કામકાજમાં સાનુકૂળતા રહે. ઈચ્છિત  વ્યક્તિ સાથેની મુલાકાત આનંદદાયી રહે. કૌટુંબિક-પારિવારિક દૃષ્ટિએ સારૃં રહે. સંતાનના પ્રશ્નો  ઉકેલાતા આપને રાહત થતી જણાય. નાણાકિય સુખાકારી સારી રહે.

બાળકની રાશિઃ કન્યા



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh