Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં આર્ટ ઓફ લિવિંગ દ્વારા તા. ૧૦ જૂલાઈએ રક્તદાન કેમ્પ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૪: આર્ટ ઓફ લિવિંગ સંસ્થા દ્વારા તા. ૧૦ ને ગુરૂવારે સવારે ૮:૪૫ થી બ૫ોરે ૧ વાગ્યા સુધી રક્તદાન કેમ્પનું આયોજન સુમેર રેસીડેન્સી, સુમેર કલબ એસ.ટી. રોડ, જામનગરમાં કરવામાં આવ્યું છે. આયર્ન લેવલ બેલેન્સ રહે છે. હાર્ટએટેક અને લીવર ડેમેજની શક્યતા ઘટવા સહિતના ફાયદા થાય છે. વધુ વિગત માટે દિપકભાઈ ચીખલીયા મો.૯૮૯૮૧૧૮૦૫૪, સંજયભાઈ ગઢિયા મો. ૯૯૨૫૩ ૭૩૦૭૬, જીગરભાઈ ગોરી મો. ૯૯૦૯૦ ૯૯૦૫૫ નો સંપર્ક કરવો.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh