Advertisement
Author: નોબત સમાચાર

દીકરીઓનો સીલેકશન રાઉન્ડ યોજાશે

સરગમ નવરાત્રિ મહોત્સવ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૩: લોટ્સ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા જેમ આ વર્ષે પણ સરમગ નવરાત્રિ મહોત્સવ-ર૦રપનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ભાગ લેવા ઈચ્છુક દીકરીઓ માટેનો સીલેક્શન રાઉન્ડ તા. ૬-૭-ર૦રપ ના સાંજે ૪ વાગ્યે રણજીતનગરના લેઉવા પટેલ સમાજમાં યોજાશે. જેમાં ૧૦ વર્ષથી વધુ ઉંમર ધરાવતી દીકરીઓ પ્રવેશ પાત્ર ગણાશે. ઈચ્છુકોને સમયસર ઉપસ્થિત રહેવા જણાવાયું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh