Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
તિથિ મુજબ ૧૯ અને તારીખ મુજબ ર૦ ફેબ્રુ.ના
જામનગર તા. ૧૭: જામનગરના પૂર્વ રાજવી જામસાહેબ શત્રુશલ્યસિંહજી જાડેજાએ એક નિવેદનમાં જણાવ્યા પ્રમાણે તેમનો તિથિ પ્રમાણે જન્મદિવસ તા. ૧૯/ર ના અને તારીખ મુજબ ર૦/ર ના છે. આ બન્ને જન્મદિવસની ઉજવણી તેઓ કરનાર છે, પણ તેમની તબિયતની નબળી પરિસ્થિતિ કારણે કોઈને મળી શકશે નહીં.
જો કોઈ શુભ્છકો જન્મદિવસની શુભેચ્છા આપવા તેમના રહેણાંકે આવશે તો તેમના માટે સામાન્ય ચા-પાણી અને નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવી છે. શુભેચ્છક તેનું નામ લખાવીને શુભેચ્છા પાઠવે તેવો અનુરોધ કર્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial