Advertisement
Author: નોબત સમાચાર

હાપા જલારામ મંદિરમાં ગુરૃપૂર્ણિમા પર્વની ઉજવણી

                                                                                                                                                                                                      

હાપા જલારામ મંદિરમાં જલારામ બાપાના ગુરૃ ભોજલરામ બાપાનું પૂજન-આરતી કરી ગુરૃપૂર્ણિમા પર્વની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં જલારામ મંદિરના માનદમંત્રી કિશોરભાઈ મજીઠીયાએ પ્રાસંગિક પ્રવચન કર્યું હતું. આ પ્રસંગે સહદેવભાઈ મકવાણા, અજય ત્રિવેદી, ક્રિષ્ના તન્ના, કાંતિલાલ મકવાણા, રાજભાઈ જાડેજા, રાજુભાઈ ગોરી, ભરતભાઈ ગોરી, કિશોરભાઈ ભીંડી, શૈલેષભાઈ જોષી, યોગેશભાઈ, પૂજારી જતીનભાઈ બારોટ વગેરે જોડાયા હતા.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh