Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર મેથ્સ કલબના સહયોગથી આયોજનઃ
જામનગર તા. ૨૫ઃ જાંબુડાની ક્રિષ્ના ડીપ્લોમા એન્જિનિયરીંગ કોલેજમાં જામનગર મેથ્સ કલબના સહયોગથી ગણિત સેમિનાર યોજાયો હતો. જેમાં મુખ્ય વક્તા તરીકે ઉમિયાજી કોલેજ, ધ્રોલના પૂર્વ પ્રિન્સીપાલ ભગવાનજીભાઈ કાનાણીએ ગણિતના મહત્ત્વ અંગે પ્રવચન આપ્યું હતું. તેમણે વિદ્યાર્થીઓ સાથે પ્રશ્નોત્તરી કરી હતી. સાચા જવાબ આપનાર છ વિદ્યાર્થીઓને પુસ્તકના ઈનામ આપવામાં આવ્યા હતા.
સ્વાગત પ્રવચન કોલેજના પ્રિન્સીપાલ પિયુશભાઈ કાનાણીએ, આયોજન પ્રા. ક્રિષ્નાબેન કાનાણીએ તથા આભાર દર્શન પ્રા. હિરાલીબેન દેલવાડીયાએ કર્યું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial