Advertisement
Author: નોબત સમાચાર

જાણો, તા. ૯ ઓક્ટોબર, ગુરૂવાર અને આસો વદ ત્રીજનું પંચાંગ

સુર્યોદય : ૬-૪૨ - સુર્યાસ્ત : ૬-૨૭

                                                                                                                                                                                                      

દિવસના ચોઘડીયા

(૧) શુભ (ર) રોગ (૩) ઉદ્વેગ (૪) ચલ (પ) લાભ (૬) અમૃત (૭) કાળ (૮) શુભ

રાત્રિના ચોઘડીયા

(૧) અમૃત (ર) ચલ (૩) રોગ (૪) કાળ (પ) લાભ (૬) ઉદ્વેગ (૭) શુભ (૮) અમૃત

વિક્રમ સંવતઃ ર૦૮૧, આસો વદ-૩ :

તા. ૦૯-૧૦-ર૦૨૫, ગુરૂવાર

જૈન સંવતઃ ૨૫૫૧, શાલિશકઃ ૧૯૪૭,

યુગાબ્ધ : ૫૧૨૭, પારસી રોજ : ૨૬,

મુસ્લિમ રોજઃ ૧૬, નક્ષત્રઃ ભરણી,

યોગઃ વજ્ર, કરણઃ વણિજ

 

તા. ૦૯ ઓક્ટોબરના દિવસે - જન્મેલાનું વર્ષફળ

આ સમયમાં કૌટુંબિક-પારિવારિક દૃષ્ટિએ સારૃં રહે. સંતાનના પ્રશ્નોનો ઉકેલ આવતા આપને રાહત  રહે. ચિંતા-પરેશાની અછી થાય. વ્યવસાયિક બાબતે આપના કામની કદર-પ્રસંશા થાય. આપના  મહત્ત્વના નિર્ણય લેવામાં સરળતા રહે. પરદેશના કામકાજ અંગેની મિલન-મુલાકાત વિદ્યાર્થીવર્ગને  મહેનતના પ્રમાણમાં સફળતા મળી રહે.

બાળકની રાશિઃ મેષ રપ.ર૪ સુધી પછી વૃષભ



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh