Advertisement
Author: નોબત સમાચાર

નવી દિલ્હીમાં આંતરરાષ્ટ્રીય આર્ય મહા સંમેલનનું આયોજન

આર્યસમાજની સ્થાપનાને ૧૫૦ વર્ષ પૂર્ણ થતાં

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૯ઃ આર્યસમાજની સ્થાપનાને ૧૫૦ વર્ષ પૂર્ણ થતાં તા. ૩૦-૧૦ થી તા. ૨-૧૧ સુધી નવી દિલ્હીમાં આંતરરાષ્ટ્રીય આર્ય મહા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. આ સંમેલનનું ઉદ્ઘાટન તા. ૩૧-૧૦ ના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવશે. આ સંમેલનમાંં સમાજ નિર્માણ, સોશ્યલ મીડિયાનું બદલાતું જતુ સ્વરૃપ વિગેરે વિષય પર ચિંતન કરવામાં આવશે. આ ઉપરાંત વ્યાયામ કળાઓનું પ્રદર્શન, ક્રાંતિકારી ગીતોની ભજન સંધ્યા, અંધવિશ્વાસ નાબુદી માટે વિશિષ્ટ જાદુના શો, વેદમાં વિજ્ઞાન તથા અન્ય વિષયો પર વિશેષ વ્યાખ્યાન અને કાર્યશાળા યોજાશે. ગુજરાત અને મહારાષ્ટ્રના રાજ્યપાલ આચાર્ય ડો. દેવવ્રતજી અને દિલ્હીના સી.એમ. રેખા ગુપ્તા માર્ગદર્શન આપશે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh