Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ચંદારાણા પરિવાર દ્વારા આયોજનઃ
જામનગર તા. ૧૧: સ્વ. વ્રજલાલ કાનજીભાઈ ચંદારાણા (વજુભાઈ માસ્તર) ના ૯૦ માં જન્મદિવસ નિમિત્તે ખંભાળીયાના સર્વે લોહાણા જ્ઞાતિજનો માટે પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ તા. ૧પ ને શનિવારના બહેનો માટે સાંજે ૬.૩૦ થી ૮ અને ભાઈઓ માટે રાત્રે ૮ થી ૧૦ વાગ્યા દરમિયાન જુની લોહાણા મહાજન વાડી, ગાડીત પાડો, જામખંભાળીયામાં રાખવામાં આવ્યો છે. સર્વે રઘુવંશી જ્ઞાતિજનોને પ્રસાદનો લાભ લેવા ગં.સ્વ. જશુમતીબેન વ્રજલાલ ચંદારાણા પરિવાર દ્વારા જણાવાયું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial