Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
દ્વારકા તા. ૧૬: દ્વારકામાં યુવા રઘુવંશી મહિલા મંડળ દ્વારા આગામી તા. ર-૧૧-ર૦રપ ને રવિવારના સમૂહ જનોઈનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. જે કોઈ રઘુવંશી પરિવારને સમૂહ યજ્ઞોપવિતમાં જોડાવવું હોય તેઓએ તા. રર-૧૦-ર૦રપ સુધીમાં અચૂક ફોર્મ ભરવાનું રહેશે. વધુ વિગત માટે પૂનમબેન બથિયા (મો. ૭૭૭૮૯ ૦પ૦૦૦), ઉર્વિબેન મોદી (મો. ૯૮૯૮૧ ૮૯પ૦૦), કૃપાબેન સામાણી (મો. ૯૭૧૪૩ ૩૪૦૪૩), આરતીબેન સામાણી (મો. ૮૩ર૦૩ ૯૭ર૧૧) નો સંપર્ક કરવો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial