Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સલાયા તા. ૬: સલાયા બંદર ઉપર હાલ 'શક્તિ' વાવાઝોડાને ધ્યાને રાખી અને ૩ નંબરનું સિગ્નલ લગાડવામાં આવ્યું છે. તેમજ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે. ૩ દિવસથી માછીમારી માટે ટોકન ઈસ્યુ કરાતા નથી. હાલ ઘણી બોટો માછીમારો દ્વારા બંદર ઉપર લાંગરી દેવામાં આવી છે. સામાન્ય કરતા વધુ પવનનો અનુભવ બંદર ઉપર થઈ રહ્યો છે. પણ અન્ય કોઈ ખાસ અસર જોવા મળતી નથી. હાલ થોડી બોટો જે અગાઉ નીકળી હતી એ બહાર હોવાનું જાણવા મળે છે. જેને પણ સૂચનાઓ અપાઈ ગઈ છે કે સુરક્ષિત રીતે બંદરે આવી જાવ.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial