Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
એક અઠવાડિયાથી મેઘાવી માહોલઃ
જામનગર તા. ૬: જામનગરમાં છેલ્લા એક સપ્તાહથી મેઘરાજાએ મૂકામ કર્યો છે. ગઈકાલે બપોરે જામનગર શહેરમાં સાત મી.મી.નું ઝાપટું વરસ્યું હતું, તો સાંજે જોડિયામાં સવા ઈંચ વરસાદ વરસી ગયો હતો.
હવામાન વિભાગ દ્વારા વાવાઝોડા માટેની આગાહી કરી હતી, જેની માત્ર નજીવી અસર જામનગર જિલ્લામાં જોવા મળી હતી. વાતાવરણમાં ગઈકાલે અંધારૂ છવાયું હતું અને બપોરે જામનગર શહેરમાં સાત મી.મી.નું ઝાપટું વરસ્યું હતું.
જ્યારે મોડી સાંજે જોડિયા પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો, જો કે એ સિવાય જિલ્લામાં ક્યાંય વરસાદ થયો નથી. આજે પણ વાદળછાંયુ વાતાવરણ જોવા મળે છે, જ્યારે બપોરે વરસાદની શક્યતા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial